Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

આજે જામનગર શહેર જિલ્‍લામાં નવા કેસો આવ્‍યા નથી જયારે ડીસ્‍ચાર્જ પણ નથી : મૃત્‍યુ દર પણ શૂન્‍ય નોંધાયો છે

જામનગર શહેરમાં અત્‍યાર સુધી પ,પપ,૭૬૧ લોકોના કોરોના ટેસ્‍ટ માટે સેમ્‍પલ તેમજ ગ્રામ્‍યમાં ૪,૦૭,૯૮ર ટેસ્‍ટ કરાયા છે

આજે જામનગર શહેર જિલ્‍લામાં નવા કેસો આવ્‍યા નથી જયારે ડીસ્‍ચાર્જ પણ નથી  મૃત્‍યુ દર પણ શૂન્‍ય નોંધાયો છે. જામનગર શહેરમાં અત્‍યાર સુધી પ,પપ,૭૬૧ લોકોના કોરોના ટેસ્‍ટ માટે સેમ્‍પલ તેમજ ગ્રામ્‍યમાં ૪,૦૭,૯૮ર ટેસ્‍ટ કરાયા છે

(9:04 pm IST)