Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલ, મહુવા અને પોરબંદરમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી

અમદાવાદ : ગુજરાતમાં ડુંગળીના સારા ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ખેડૂતોની વ્યાજબી માંગને ધ્યાને લઈને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે ટેકાની જાહેરાત કરી હતી અને ખેડૂતોની વહારે નાફેડ આવ્યુ છે. ગોંડલ, મહુવા અને પોરબંદરમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે.

   
(4:49 pm IST)