Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રામનવમીની શોભાયાત્રાના આયોજન અંગે મીટીંગ

ખંભાળીયા તા.૧૦ : વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આગામી રામનવમીના નિમિતે ભવ્‍ય શોભાયાત્રાના આયોજન અંગે તથા. ર૬/૩/ર૩ ના રોજ ખંભાળિયામાં પ્રખર હિન્‍દુત્‍વવાદી વકતા કાજલ હિન્‍દુસ્‍તાની (શીંગાળા) જાહેર કાર્યકમની પૂર્વ તૈયારી અને આયોજન માટે ૧૧/૩/ર૩ના શનિવારના રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ રામધુન મંદિર મહાદેવવાડ, ખંભાળીયામાં બેઠક યોજવામાં આવી છે આ બેઠકમાં બજરંગદળ તથા વિહિંપના કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને જોડાવા આમંત્રણ અપાયું છે.ે

(12:47 pm IST)