-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 10th March 2023
શ્રી દ્વારકાધીશ ભગવાનનાં ૮' દિ માં ૬.૧૬.૧૬૫ ભાવિકોએ દર્શન કર્યા
(દિપેશ સામાણી દ્વારા) દ્વારકા,તા.૧૦ : હોળી-ધુળેટી પર્વમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વર્ષે પણ તા.૧ થી તા. ૮ સુધી ૮ દિવસમાં ૬.૧૬.૧૬૫ ભાવિકોએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
દ્વારકાધીશ ભગવાનના દર્શને તા. ૧/૩/૨૩ના ૧૭૦૯૮ ભાવિકો, તા. ૨/૩/૨૩..૨૬૫૪૪, તા. ૩/૩/૨૩.. ૬૩૨૭૨, તા. ૪/૩/૨૩.. ૯૭૧૬૦ તા. ૫/૩/૨૩ ..૧૨૬૨૮૦, તા.૬/૩/૨૩.. ૧૩૨૮૨૭, તા. ૭/૩/૨૩.. ૮૭૨૨૦ અને તા. ૮/૩/૨૩.. માં ૬૫૭૬૪ ભાવિકો આવ્યા હતા.
(1:20 pm IST)