Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જામનગરમાં બિલ્ડરને ગાર્ડનમાં દવા છાંટતા ઝેરી અસર થઈ !

જામનગરના જાણીતા  બિલ્ડર મેરામણભાઈ પરમારે આપદ્યાત કરવાનો પ્રયાસ કર્યાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી હતી. આ ઘટનામાં શ્રી  મેરામણ પરમારે પોલિસને પ્રાથમિક નિવેદનમાં એવું જણાવ્યું છે કે પોતે પોતાના ગાર્ડનમાં દવા છાંટતા હોય, ઝેરી અસર થઈ  છે. જામનગરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

(3:13 pm IST)