Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજુલાના રામપરા-ર ગ્રામપંચાયત દ્વારા સેનીટાઇઝેશન કામગીરી

રાજુલા : રામપરા-ર ગ્રામપંચાયત દ્વારા વૃંદાવન બાગમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરાયુ છે અને હવે સરપંચ શનાભાઇ વાઘની આગેવાનીમાં ગામમાં સેનીટાઇઝેશન શરૂ કરવામાં આવેલ છે અને કોઇ જગ્યા બાકી રહેતો સનાભાઇ વાઘનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:55 pm IST)