Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ભાવનગરના નિકેતા આચાર્યના આત્‍મજ ચિ. અવિરાજ નાં યજ્ઞોપવીત

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : ભાવનગરની ન.ચ. કુમારી વિદ્યામંદિરમાં ફરજ બજાવતા અને શહેરના જાણીતા નાટય કલાકાર, એન્‍કર   નિકેતાબેન આચાર્યના આત્‍મજ ચિ. અવિરાજ ની વૈદિક પ્રણાલીકા અનુસાર  તા.૨૪ જાન્‍યુ. મંગળવાર ના રોજ યજ્ઞોપવીત કાર્યક્રમ ભારે હર્ષોલાસ અને ઉત્‍સાહભેર ઉજવાશે.

(10:29 am IST)