Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મોરબી : ઉદ્યોગપતિઓ દ્વારા શહિદ જવાનના પરિવારને સહાય

મોરબી :  ગલવાન દ્યાંટીમાં શહીદ થયેલા જવાનના પરિવારને રૂબરૂ મળીને તેમણે આર્થિક મદદ પહોંચાડવામાં આવેલ છે જેમાં શહિદ થયેલા નવ જવાનોના પરિવારને હૈદરાબાદમાં મળીને દરેક જવાનના પરિવારને રોકડા એક એક લાખ રૂપિયા આપવામાં આવેલ છે આ તકે અજયભાઇ લોરીયા, નરેન્દ્ર્ભઇ સંઘાત, પરેશભાઈ પટેલ, મહેશભાઇ ભોરણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને શહીદ થયેલા જવાનના પરિવારને સાંતવના પાઠવી હતી તે તસ્વીર.

(1:32 pm IST)