Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જામનગર : આરોગ્યકર્મીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટર અને કમિશનર

જામનગર : આજરોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સભાખંડ ખાતે કલેકટર રવિશંકર અને કમિશનર સતીશ પટેલ દ્વારા કામદાર અને વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્રના ડોકટરર્સ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કરો, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્ય કર્મીઓ સાથે રીવ્યુ મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર રવિશંકર અને કમિશનરશ્રી સતિશ પટેલ દ્વારા આરોગ્યકર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:30 am IST)