Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મોવિયા ધામ વડવાળી જગ્‍યા માં અન્‍નકુટ પ્રસાદનું ગરીબ બાળકોને વિતરણ

 ગોંડલ : જગ્‍યાના ગાદીપતિ પુજ્‍ય મહંત  ભરતબાપુના આદેશ થી ગરીબ અને અતી પછાત છેવાડાના વિસ્‍તારોના ગરીબ પરિવારના બાળકોને અન્‍નકુટ નો પ્રસાદ વિતરણ કરવામાં આવ્‍યો હતો. સામાન્‍ય રીતે આખુ વર્ષ અમીર પરીવારના બાળકો આખું વર્ષ મીઠાઇ ખાતાજ હોય છે પરંતુ ગરીબ પરીવારના બાળકોને ઠાકરની કળપાથી અન્‍નકુટ પ્રસાદ નીમીતે સરસ મજાની મીઠાઇ મળે, એજ સાચો અન્‍નકુટ અને એજ સમાધિસ્‍થ સંત પુરૂષની ચેતનાનો રણકાર છે. (તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

 

(11:08 am IST)