Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દ્વારકાધીશ ભગવાનના દર્શને અમિતભાઈ શાહના પત્‍નિ, પુત્રવધુ તથા પરિમલભાઈ નથવાણીના પત્‍નિ

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ ભગવાન શ્રી દ્વારકાધિશના દર્શને આજે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પત્‍નિ સોનલબેન શાહ તથા તેમના પુત્ર જય શાહના પત્‍નિ તેમજ રાજ્‍યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના ધર્મપત્‍નિ વર્ષાબેન નથવાણી સહિતના પરિવારજનો આવ્‍યા હતા અને દર્શન તથા પૂજન-અર્ચનનો લાભ લઈને ધન્‍યતા અનુભવી હતી.

(3:56 pm IST)