Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જુનાગઢમાં નેત્રમણી કેમ્‍પ

જુનાગઢ, તા.૧૩: આગામી તા. ૧૮મીએ બુધવારના રોજ સમય સવારે ૯ થી૧૨ વાગ્‍યા શહેર કોગ્રેસ કાર્યાલય પર રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા મેગા નેત્રમણી કેમ્‍પ આયોજન કરેલ છે.

કેમ્‍પમાંથી જુનાગઢ થી રાજકોટ ખાતે ઓપરેશન કરવા લઇ જવામા આવે છે ઓપરેશન કરી પરત જુનાગઢ ખાતે મુકી જવામા આવે છે ત્‍યાં ચા પાણી નાસ્‍તો જમવાની તમામ સેવાઓ આપવામાં આવે છે.

મોતિયાના દર્દીએ આ કેમ્‍પનો વધુમા વધુ લાભ લેવા તેમજ વધુ માહિતી મેળવવા માટે સંર્પક મનસુખભાઇ ડોબરીયા મો. નં.૯૮૭૯૨૪૧૫૫૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:09 am IST)