Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જામનગર આયુષ મંત્રાલયના કાર્યક્રમમાં ડો. જયેશ પરમાર

જામનગર : જામનગરમાં ભારત સરકારનાં આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા જામનગર ખાતે ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે ત્યારે તેના પ્રોટોકોલમાં રાજકોટના આર્યુવેદ વિભાગના નાયબ નિયામક ડો. જયેશ પરમાર ખાસ જોડાયા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ)

(11:28 am IST)