Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પોરબંદર સુદામા મંદિરનો મેઇન ગેઇટ ખોલવા રજૂઆત

પોરબંદર : સુદામાં ચોકમાં સુદામાનંુ મંદિર લોકડાઉન થયુ ત્યારથી લગભગ તેનો મેઇન ગેટ બંધ જ છે અને તે મંદિરની અંદર શંકરનું મંદિર આવેલુ છે તે પણ બંધ જ છે અને મંદિરમાં આરતી પણ કરવામાં  આવતી નથી.  સુદામા મંદિરનો મેઇન ગેટ ખોલી નાખવામાં આવે અને  અંદરનું શંકરનું મંદિર પણ ખોલી નાખવામાં આવે અને મંદિરમાં આરતી કરવાની પરવાનગી આપવામાં ગુજરાત જન ચેતના પાર્ટીએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી તે તસ્વીર.

(11:38 am IST)