Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જામનગરમાં કોરોનાનો વધતો કહેર : નવા 102 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 100 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા; હાલમાં 188 એક્ટીવ કેસ

જામનગર : જામનગરમાં કોરોના નો કહેર વધતો જાય છે રોજ બરોજ નવા કેસની સંખ્યામાં વધારો થાય છે આજે નવા 102 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 100 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 188 એક્ટિવ કેસ છે જયારે મૃત્યુઆંક 17 છે અત્યાર સુધીમાં કુલ 64423 સેમ્પલ લેવાયા છે

(6:51 pm IST)