Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

જામનગરમાં આજે ૧૨૧ નવા કોરોના કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫     જામનગરમાં આજે ૧૨૧ નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 56 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

     છેલ્લા ઘણા દિવસોથી જામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના કેસના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે

(4:57 pm IST)