Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 162 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 41 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે નવા 162 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 41 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.15.372 સેમ્પલ લેવાયા છે

 

(5:20 pm IST)