Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાવનગરમાં રામ નવમી નિમિત્તે રક્તપિત કોલોનીમાં ભોજન અપાયું

(વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર માં મહાત્મા ગાંધી રક્તપીત કોલોનીના અંતેવાસી ૧૮૫ ભાઈઓ-બહેનો-બાળકોને રામનવમી નિમિત્તે  બુધવાર - તા. ૧૭.૪.૨૦૨૪ ના રોજ બપોરે  પુરી, શાક, ગુંદી-ગાંઠીયાનું જમણ આપવામાં આવ્યું હતું. રાધા કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર નાં પ્રમુખ રીનાબેન  ગોસ્વામી  અને સંસ્થાના અન્ય કાર્યકરોએ સેવા આપી હતી.

   
(10:25 pm IST)