Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ઊના ગુરૂકુળમાં નવું શિક્ષણસત્રનો પ્રારંભ

 ઊના : આદર્શ વિદ્યાધામ ગુરૂકુળમાં ૧૩ જુનથી અનેક કાર્યકમો સાથે નવા શિક્ષણસત્રનો પૂ.શાષાી માધવદાસજીએ વિદ્વાન શિક્ષકો-વાલીઓ અને વિદ્યાર્થીની હાજરીમાં મંગલ પ્રારંભ કરાવ્‍યો હતો. યજ્ઞમાં હોમ-ગૌપૂજન-ઈશ્વરપ્રાર્થના અને વિદ્યાર્થીઓના સન્‍માન કરવામાં આવ્‍યા હતા.બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકારના આઝાદી અમળત મહોત્‍સવ ઉજવણી અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતરગત ગીતાનું શિક્ષણ આપવાના સરકારનો શુભ સંકલ્‍પ અને શિક્ષણ નવી નીતિનું આવહન અને ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ઉતીર્ણ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્‍યા હતા અને સ્‍વામીજીએ ગીતાના શિક્ષણની ભૂમિકા અને ભાવાર્થ સાથે પહેલા શ્‍લોકનું ગાન કરાવી નવા ભગવતગીતા શિક્ષણ શાળામાં શ્રીગણેશ કરાવ્‍યા હતા તે તસ્‍વીર.

(11:57 am IST)