Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ : મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને જીવતદાન

જૂનાગઢના માણાવદર પંથકમાં પણ સારા વરસાદથી શરૂઆત થઇ હતી. અહીં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને જીવતદાન મળ્યું છે

(11:19 pm IST)