Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

એન.કે.પ્રોટીન્સ પ્રા.લી.નાં (તિરુપતિ તેલ) માલિક શેઠ નિલેશભાઈ પટેલનું નિધન

રાજકોટ : સૌરાષ્ટ્રના જાણીતા એન.કે.પ્રોટીન્સ પ્રા.લી.નાં (તિરુપતિ તેલ) માલિક શેઠ નિલેશભાઈ કેશવલાલ પટેલ (ઉ.વ.૫૭) તે  પ્રિયમભાઈ  પટેલનાં પિતાશ્રી નું  આજરોજ આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે

(9:13 pm IST)