Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં એક કેસ : કેશોદ અને માંગરોળમાં 3- 3 કેસ,માળીયા,માણાવદર અને મેંદરડામાં એક - એક કેસ : 24 દર્દીઓ સાજા થયા

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે,છેલ્લા 24 કલાકમાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા  છે જેમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે જયારે જિલ્લામાં કેશોદ અને માંગરોળમાં 3- 3 કેસ,તેમજ માળીયા,માણાવદર અને મેંદરડામાં એક - એક કેસ નોંધાયો છે જયારે 24 દર્દીઓ સાજા થયાછે 

(9:58 pm IST)