Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ ગોરધનભાઇનું નિધન

પોરબંદર : માધવાણી કોલેજના પૂર્વ વિદ્યાર્થી કાર્યકર અને જી.એસ. અને એડવોકેટ, આરટીઆઇ એકટીવીસ્‍ટ ગોરધનભાઇ રાજભાઇ ટુકડીયાનું લાંબી માંદગીબાદ નિધન થયેલ છે તેઓ આજીવન પ્રજાના પ્રશ્ને લડતા રહ્યા છે ગરીબ સ્‍થિતિમાંથી આગળ આવેલ હતા.

(10:50 pm IST)