Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભાવનગરના નારીચોકડી વિસ્‍તારમાં યુવકનો આપઘાત

ભાવનગર, તા.૧૭: ભાવનગરના નારીચોકડી વિસ્‍તારમાં આવેલ પંચવટીમાં રહેતા ક્ષત્રિય યુવાન મયુરસિંહ જીતુભા ચુડાસમા ( ઉ.વ.૩૫ ) એ તેના ઘરે રાત્રીના સમયે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું મોત થયું હતું.

આ બનાવ અંગે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:10 am IST)