Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વિધાતાના વિધિલેખ: ભગવાન શ્રી દ્ધારકાધિશ છઠી પુજનનો ઉત્સવ

દ્ધારકાધિશના જન્મના ઠિક છઠા દિવસે ભગવાન શ્રી દ્ધારકાધિશ છઠી પુજનનો ઉત્સવ મનાવાયો

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા : રાજાધિરાજ ભગવાન શ્રી દ્ધારકાધિશનો હાલ  જ જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે,.રાજાધિરાજ દ્ધારકાધિશના જન્મના ઠિક છઠા દિવસે ભગવાન શ્રી દ્ધારકાધિશ છઠી પુજનનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો .

(9:57 pm IST)