Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 29 પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 2194 થઇ : વધુ 37 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 2194 થઇ છે આજે વધુ 37 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 

(10:09 pm IST)