Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝીટીવ કેસ: કુલ આંકડો 908 થયો

મૃત્યુઆંક 21 થયો : 318 દર્દીઓ સારવાર હેઠળ : 569 દર્દીઓને ડિસ્ચાર્જ

 

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા છે કુલ  આંકડો 908 થયો છે મૃત્યુઆંક 21 થયો છે, કુલ કેસના 318 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે 569 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

(10:09 pm IST)