Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 15 પોઝીટીવ કેસ : એકનું મોત

વેરાવળમાં 8 કેસ, ગીર ગઢડામાં 4 કેસ,ઉનામાં 2 કેસ અને તાલાલામાં એક કેસ નોંધાયો

 

ગીર સોમનાથ જીલ્લામાં  કોરોનાના વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે એકનું મોતનીપજ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં આજે નોંધાયેલ 15 કેસમાં  વેરાવળમાં 8 કેસ, ગીર ગઢડામાં 4 કેસ,ઉનામાં 2 કેસ અને તાલાલામાં એક કેસ નોંધાયો છે .

(10:16 pm IST)