Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાંજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાં ઉજવાશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૮ : આજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાં ઉજવાશે. આજે રાત્રીના ૧ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે જયારે રાત્રીના મહાપૂજન ૧૦-૪પ વાગ્યે તથા મહાઆરતી રાત્રીના ૧ર વાગ્યે કરાશે.

(1:06 pm IST)