Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધોરાજી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તારીખ 22ને રવિવારના રોજ નુતન ઉપાશ્રય ઉદ્ઘાટન સમારોહ યોજાશે

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવતી ડોક્ટર પૂજ્ય ગુરુદેવ શ્રી નિરંજનમુનીજી તથા પૂજ્ય શ્રી ચેતનમુનિજી (બંધુ બેલડી)ના અધ્યક્ષ સ્થાને ઉદઘાટન સમારોહ ભવ્ય યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તારીખ 22 ને રવિવારના રોજ નુતન ઉપાશ્રય ઉદ્ઘાટન સમારોહ યોજાશે

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવતી ડોક્ટર પૂજ્ય ગુરુદેવ શ્રી નિરંજનમુનીજી તથા પૂજ્ય શ્રી ચેતનમુનિજી (બંધુ બેલડી)ના અધ્યક્ષ સ્થાને ઉદઘાટન સમારોહ ભવ્ય યોજાશે
 ધોરાજી સ્થાનકવાસી જૈન લીમડી સંઘના પ્રમુખ અરુણભાઈ મગનભાઈ સંઘાણી એ જણાવેલ કે ધોરાજીને આંગણે તારીખ 22 ને રવિવારના રોજ શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ ના આંગણે ભવ્ય નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન સમારો યોજવાનો છે
લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવતી ગુરુદેવ શ્રી નિરંજનમુનિ તથા પૂજ્ય શ્રી ચેતનમુનિજી (બંધું બેલડી) ના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજવાનો છે
ધોરાજીને આંગણે પૂજ્ય ગુરુદેવ ની પાવન પધરામણી
ધોરાજી લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામિ ના નીશ્રાવતી ડોક્ટર પૂજ્ય ગુરુદેવ શ્રી નિરંજનમુનિજી તથા પૂજ્ય શ્રી ચેતનમુનિજી (બંધુબેલડી) તેમજ લીમડી અજરામાં સંપ્રદાયના મહાસતીઓમાં દ્વિતીય સ્થાન સ્વભાવનારા સરલ સ્વાભાવી પૂજ્ય શ્રી સરલાકુમારી મહાસતીજી પૂજ્ય શ્રી ઇન્દુકુમારીજી મહાસતીજી આદિ થાણા પૂજ્યશ્રી વર્ષાકુમારીજી મહાસતીજી આદિ થાણાઓ પૂજ્ય કોમલજી મહાસતીજી આદિ થાણા ઓ તેમજ સવંત ૨૦૭૯ નો ચાતુર્માસ ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવંતી સરળ સ્વાભાવી પૂજ્ય શ્રી સરલાકુમારીજી મહાસતીજી પૂજ્ય શ્રી ઇન્દુકુમારીજી મહાસ્વતીજી આદિ થાણા ૬ નો ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે જેવો સમારોહમાં ધોરાજી પધારી રહેલ છે તેઓનું જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે
તારીખ 22 ને રવિવારના રોજ નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન સમારો ચંદ્રકાંતભાઈ ઈશ્વરલાલ ગાંધી ભૂતપૂર્વપ્રમુખ ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ એસોસિએશન મૂળ વતની ધોરાજી તેઓના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાશે સમારંભના મુખ્ય મહેમાન પદે ભરતકુમાર શાંતિલાલ શેઠ અધ્યક્ષ લીમડી સંપ્રદાય તેમજ દિલીપકુમાર મનસુખલાલ તેજાણી જૈન અગ્રણી ધોરાજી સન્માનિત આત્મજનોમાં ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ ગ્રુપ ચંદ્રકાંતભાઈ રતિલાલ દોશી સરા ભરતભાઈ ડેલીવાડા લીંબડી કિશોરભાઈ શાહ જેતપુર મધુકાંતભાઈ ખંધાર રાજકોટ સીપી દલાલ રાજકોટ જીતેન્દ્રભાઈ દેસાઈ જેતપુર લલિતભાઈ દોશી જુનાગઢ સરદભાઈ દામાણી ધોરાજી હરસુખભાઈ શાહ સુરેન્દ્રનગર શશીકાંતભાઈ દોશી, સુરેન્દ્રનગર નવીનચંદ્ર દોશી મોરબી કમલેશભાઈ મહેતા જોરાવર નગર ભરતભાઈ શાહ વાંકાનેર રજનીભાઈ શાહ સાયલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે સૂત્ર સંચાલક તરીકે ધીરજલાલભાઈ છેડા એકલવીર કચ્છ નુતન જૈન ઉપાશ્રયના વ્યાખ્યાન હોલના દાતા હિરલબેન મનસુખલાલ તેજાણી મનસુખલાલ નંરભેરામ તેજાણી ધોરાજી ઋષભ પ્રવેશ દ્વારના દાતા દયાળજીભાઈ અંબાવીદાસ ગાંધી હસમુખલાલ દયારજીભાઈ ગાંધી ધોરાજી મહાવીર પ્રવેશદ્વારના દાતા શ્રીમતી ધન લક્ષ્મીબેન ચંદ્રકાંતભાઈ ગાંધી ચંદ્રકાંતભાઈ ઈશ્વરલાલ ગાંધી ધોરાજી મુંબઈ સીમંધર પ્રવેશદ્વારના દાતા હરકુવરબેન દયાળજીભાઈ ગાંધી હસુમતીબેન હસમુખલાલ ગાંધી ધોરાજી ગોચરી કક્ષના દાતા કમુદબેન કિરીટ કુમાર તેજાણી કિરીટકુમાર મનસુખલાલ તેજાણી ધોરાજી તેમજ સ્વાધ્યાય કક્ષના દાતા અરુણાબેન દિલીપકુમાર તેજાણી દિલીપકુમાર મનસુખલાલ તેજાણી ધોરાજી તેમજ વૈયા વચ્ય કક્ષના દાતા મનસુખલાલ દયાળજીભાઈ ગાંધી ધોરાજી ઓસ્ટ્રેલિયા તેમજ અજરામર સ્વામી ગાદી પ્રતીકના દાતા સ્વ ચંપાબેન મનસુખલાલ દોશી ધોરાજી મહા માંગલિક ન દાતા સ્વ વિજયાબેન મંગનદાસ સંઘાણી દુધિયોદર વાળા તેમજ મહાપ્રભાવક ઉપર સ્ત્રોતના દાતા શ્રીમતી વિજયાબેન શાંતિલાલ જોગી મુંબઈ ધોરાજી અજરામર જ્ઞાન દ્વારા દાતા સ્વ. જ્યોતિબેન રાજેન્દ્રભાઈ શેઠ ધોરાજી અજરામણ દર્શન દ્વારના દાતા શ્રીમતી માતૃશ્રી રેવા કુંવરબેન અમીચંદભાઈ શેઠ ધોરાજી અજરામર ચરિત્રદ્વાર ના દાતા સ્વ રેવાબેન જટાશંકર દફતરી ધોરાજી તેમજ અજરામર તપ દવારના દાતા માતૃશ્રી નીલમબેન નટવરલાલ પારેખ ધોરાજી નવકાર મંત્રના દાતા સ્વ અરુણાબેન અરૂણભાઈ સંઘાણી લીમડી સંઘ પ્રમુખ ધોરાજી તેમજ અજરામર જીવન ચરિત્ર ના દાતા સ્વ હરકુંવરબેન દયાળજીભાઈ ગાંધીધોરાજી તેમજ સીમંધર સ્વામી જીવન ચરિત્ર ના દાતા સ્વ પૂજ્ય માતૃશ્રી મંજુલાબેન મનસુખલાલ બખાઈ ધોરાજી જૈન પ્રતીક ના દાતા પૂજ્ય પિતાશ્રી સ્વ.મનસુખલાલ ભગવાનજીભાઈ બખાઈ ધોરાજી ભક્તામર સ્ત્રોતના દાતા સ્વ તારાચંદ નાનજીભાઈ મહેતા અમેરિકા તેમજ નવકારસી ના લાભાર્થી કુમુદબેન કિરીટભાઈ તેજાણી પરિવાર કૌશિક યસ્વી તેજસ્વીની તેમજ સમગ્ર સંઘ જમણવાર આમંત્રિત મહેમાનોના ભોજન સમારંભના દાતાશ્રી સ્મિતાબેન પ્રદીપભાઈ તેજાણી તથા પ્રદીપભાઈ મનસુખભાઈ તેજાણી ડો.રોહન રાજકોટ મૂળ ધોરાજી વિગેરે દાતાશ્રીઓનો સન્માન સમારંભમાં થશે ધોરાજી નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન સમારો તારીખ 22 ને રવિવારના રોજ સવારે 9:00 કલાકે સ્થાનકવાસી લીંબડી સંઘ ઉભાશય સ્ટેશનરોડ ધોરાજી ખાતે પ્રારંભ કરવામાં આવશે અને પ્રોગ્રામનું સ્થળ અજરામર વાટિકા ગાંધીવાડી ટેશન પ્લોટ ધોરાજી ખાતે તમામ સમારંભ યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ ધોરાજી પ્રમુખ અરૂણભાઈ મગનભાઈ સંઘાણી મંત્રી ચેતનભાઇ હરસુખલાલ ગાંધી ખજાનચી અજયભાઈ કિરીટભાઈ તેજાણી ટ્રસ્ટી અશોકભાઈ છોટાલાલ શાહ વિપુલભાઈ કાંતિલાલ તુરખીયા દેવાંગ પ્રીતમલાલ સંઘાણી દિલીપભાઈ તેજાણી વિગેરે જૈન સમાજના ભાઈ બહેનો વિવિધ મંડળના યુવાનો વિગેરે નૂતન ઉપાશ્રય ઉદ્ઘાટન સમારોહની સફળ બનાવવા બાબતે જહેમત ઉઠાવી રહ્યા છે

(9:23 pm IST)