Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાવરકુંડલાના વિજયાનગરમાં સિંહ દ્વારા ૨ ગૌવંશનું મારણ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૯: સારવકુંડલા તાલુકાના વિજ્યાનગર ગામે ગામના પાદરમાં સાવજે બે ગૌવંશનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂતોને સીમ/ વડીએ જતા ભય લાગે છે. આ બનાવની જાણ પૂર્વ કૃષિ મંત્રી શ્રી વી.વી.વઘાસીયા તથા સરપંચ મધુભાઇ નારોલાએ જંગલખાતાને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા હતા.

(12:45 pm IST)