Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 38 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,17,344 સેમ્પલ લેવાયા છે

(9:32 pm IST)