-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 19th November 2020
માંગરોળની લક્ષ્મીપ્રસાદ બોટમાં ટર્બો ફાટવાથી આગઃ ૭ માછીમારોનો બચાવ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢ જીલ્લાના માંગરોળની લક્ષ્મીપ્રસાદ લાગતા દોડધામ મચી ગઈ હતી.
માંગરોળ નજીકના દરીયામાં 'લક્ષ્મીપ્રસાદ' નામની બોટમાં ૭ માછીમારો માછીમારી કરતા હતા ત્યારે ટર્બો ફાટવાથી આગ લાગી હતી.જો કે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ટીમે ૭ માછીમારોને આબાદ બચાવી લીધા હતા.
(1:01 pm IST)