Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

માંગરોળની લક્ષ્મીપ્રસાદ બોટમાં ટર્બો ફાટવાથી આગઃ ૭ માછીમારોનો બચાવ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢ જીલ્લાના માંગરોળની લક્ષ્મીપ્રસાદ લાગતા દોડધામ મચી ગઈ હતી.

માંગરોળ નજીકના દરીયામાં 'લક્ષ્મીપ્રસાદ' નામની બોટમાં ૭ માછીમારો માછીમારી કરતા હતા ત્યારે ટર્બો ફાટવાથી આગ લાગી હતી.જો કે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ટીમે ૭ માછીમારોને આબાદ બચાવી લીધા હતા.

(1:01 pm IST)