Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 46 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 118030 સેમ્પલ લેવાયા છે

(7:05 pm IST)