Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો અનુપમ શૃંગાર

જસદણ : સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિલ`ગ જેટલું જ અનન્ય છે. જેથી મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો અનુપમ શૃંગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શૃંગારના હજારો ભાવિકોઍ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની તમામ વ્યવસ્થા મનુભાઈ શીલુ દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ : નરૅશ ચૉહલીયા જસદણ)

(10:51 am IST)