Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને સુકામેવાનો શ્રૃંગારઃ કાલે મીઠાઇનો અન્‍નકોટ

આટકોટ-વાંકાનેર, તા.૨૦: સાળંગપુરધામઃ જગ વિખ્‍યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ ચૌદસના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવને એલચી, દ્રાક્ષ, કાજુ, બદામના દિવ્‍ય શળંગાર દર્શન યોજાયેલ હતા વિશાળ સંખ્‍યામા હરી ભક્‍તોએ દાદાના દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી આવતીકાલે શનિવારના રોજ દાદાને વિધ વિધ ‘મીઠાઈના અન્નકોટ' ધરાવવામા આવશે જે યાદી પૂજારી સ્‍વામી ડી, કે, સ્‍વામીજીએ જણાવેલ છે.

(1:54 pm IST)