Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સાવરકુંડલા મહેતા પરિવારમાં શુભ યજ્ઞોપવિતવિધીઃ ચિ.તનુષ

રાજકોટઃ સાવરકુંડલા નિવાસી અ.સૌ.પુજાગૌરી તથા શૈલેષભાઇ શાંતિલાલ મહેતાના સુપુત્ર ચિ. તનુષની તા.રર ને બુધવારે યજ્ઞોપવિત સંસ્‍કાર વિધી કરવામાં આવશે.

જેમાં તા.ર૧ ને મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્‍યે મંડપ મુહૂર્ત, બપોરે ર-૩૦ વાગ્‍યે ગ્રહશાંતિ, પીઠી મુહૂર્ત સાંજે પ-૩૦ વાગ્‍યે સાંજે ૭ વાગ્‍યે મામેરા તથા રાત્રીના ૯ થી ૧૧ રાસ-ગરબાની રમઝટ બોલશે.

તા.રરને બુધવારે  સવારે ૮ વાગ્‍યે યજ્ઞોપવિત સંસ્‍કારવિધી, ૧૦-૩૦ વાગ્‍યે કાશીયાત્રા તથા બપોરે ૧ર વાગ્‍યે આમંત્રિતો માટે સ્‍વરૂચિ ભોજન સમારંભનુ આયોજન કરાયું છે.  શૈલેષભાઇ મો. ૯૭ર૭પ ૧પ૧૧

(11:41 am IST)