Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં શિવ શોભાયાત્રાનું પ્રાચીન સિધ્‍ધનાથ મંદિરેથી પ્રસ્‍થાન

 જામનગર : મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્‍દુ ઉત્‍સવ સમિતિ આયોજિત ભવ્‍ય શિવ શોભાયાત્રા નું પ્રસ્‍થાન મહાનુભાવો ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, રિવાબા જાડેજા તેમજ મેયર બીનાબેન કોઠારી, વિપક્ષ નેતા ધવલ નંદા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પુર્વ મેયર પ્રતિભાબેન કનખરાએ કરાવ્‍યું હતું. તેમાં શિવભક્‍તો પ્રસ્‍થાન વેળાએ ઉપસ્‍થિત રહ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:59 pm IST)