Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

દ્વારકાધીશ ભગવાનને અમદાવાદના પરિવાર દ્વારા ર૯પ ગ્રામ સોનાના દાગીના અર્પણ

દ્વારકા : શ્રી દ્વારકાધીશજીના પરમ ભકત ભરતભાઇ હરિભાઇ પટેલ તથા રાજૂભાઇ રતીલાલ પટેલ પરિવાર મુ. અમદાવાદ દ્વારા શ્રીજીને સોનાનો ગંઠો અને કુંડલ (અંદાજે ર૯પ ગ્રામ) સોનાના અર્પણ કરાયા હતાં. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી-દ્વારકા)

(1:58 pm IST)