Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભાવનગરમાં કોરોના મહામારી વચ્ચે રીક્ષાચાલકની જાગૃતતા

ભાવનગરઃ ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધીરહ્યા છે ત્યારે હાલ નગરજનો એજ સ્વયંકાળજી લેવી એ ખુબ જરૂરી બની છે ત્યારે ભાવનગરના રિક્ષાચાલક ઇસ્માઇલ ભાઈ એ તેમની રીક્ષા પર 'માસ્ક પહેર્યા વીના રિક્ષામાં બેસવું નહિ તેવું સૂચન લગાવ્યું છે ' તેમને મુસાફરો માટે સેનેટિઝરની પણ વ્યવસ્થા કરી છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓ સરકારશ્રીની ગુઈડલાનોનું સંપૂર્ણ પાલન કરે છે તેમજ ૨ થી વધુ મુસાફર પણ લેતા નથી. તેઓ એ જણાવ્યું કે જો આપણે સલામતી જાળવશુ તો આપણે આપણા પરિવારને પણ સંક્રમણથી બચાવી શકાશે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:45 am IST)