Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જામનગરમાં કોરોનાનો તરખાટ : એક જ પરિવારના છ સભ્યો કોરોનાગ્રસ્ત

dir="auto">
જામનગરમાં કોરોનાએ  તરખાટ મચાવ્યો છે  એક જ પરિવારના છ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.
દિગ્વિજય પ્લોટ 55માં ઓસવાળ હોસ્પિટલ પાસેની ગલીમાં રહેલો કંસારા પરિવારનો   કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
(1:01 pm IST)