Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જામનગરમાં કોરોનાએ બે નો ભોગ લેતા અરેરાટીઃ રાત્રીના વધુ ૩ કેસ

જામનગર તા.ર૦ : જામનગર અને જીલ્લામાં કોરનાએ હાહાકાર મચાવ્યો છે. ગઇકાલે ર વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ગઇકાલે પટેલ કોલોનીમાં અને રદબારગઢ પાસેે પીજીવીસીએલ. ઓફિસ નજીક રહેતા ર વ્યકિતનો કોરોનાએ ભોગ લીધો છે.

જયારે રાત્રીના જામનગરના ટમાચણ, ધુડસીયા, સિકકા કોલોનીમાં વધુ ૩ કેસ નોંધાયા હતા આ સાથે કુલ કેસ ૩૧૭ થયા છે.

(2:53 pm IST)