Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના સંક્રમણ-નદીનો પુલ ડેમેજ થતા સીદસર ઉમિયાધામ મંદિર ૧પ ઓગસ્ટ સુધી બંધ

જામનગર, તા. ર૦ :  જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાનું સીદસર ઉમિયાધામ મંદિર ૧પ ઓગસ્ટ સુધી બંધ રહેશે : કોરોના સંક્રમણ અને વેણુ નદીનો પુલ ડેમેજ થતા નિર્ણય લેવાયો છે : ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય બાદ ટ્રસ્ટીઓ દ્વારા આજે જાહેરાત કરાઇ છે

 

(4:28 pm IST)