Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ગોંડલમાં કોરોના કહેર યથાવત ૩૧ પોઝીટીવ કેસઃ એકનું મોત

ગોંડલ તા.ર૦ : ગોંડલમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૩૧ વ્યકિતઓ પોઝીટીવ બની છે અનેએક વ્યકિતનુ મોત નીપજયું છે. અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૪૧ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો છે.

(12:10 pm IST)