Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સણોસરાની ભાગવત કથામાં સન્‍માન

ઇશ્વરીયા : સણોસરામાં શ્રી દાનેવ આશ્રમ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહમાં વ્‍યાસપીઠ પર બિરાજતા શ્રી અમિતપ્રસાદ શાષાી અને આશ્રમના મહંત શ્રી નીરૂબાપુનું સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા સન્‍માન અભિવાદન કરાયું હતું. (મુકેશ પંડિત)

(11:42 am IST)