Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળે છે આજે જામનગર શહેરમાં નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ  કરાયા છે ,આ અત્યાર સુધીમાં કુલ 5.84.218 સેમ્પલ લેવાયા છે

(9:08 pm IST)