Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બે કાર વચ્ચે અકસ્માત : 5 થી 6 લોકોને ઇજા

ઇજાગ્રસ્ત ને 108 મારફત ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં 5 થી 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે

ખંભાળિયા જામનગર રોડ પર આરાધના ધામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને  108 મારફત ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .

 

(10:22 pm IST)