Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીના રફાળીયા ગામે આંબેડકર કોલોની પાછળ રહેતા યુવાનનો કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના રફાળીયા ગામે આંબેડકર કોલોની પાછળ રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના રફાળીયા ગામે આવેલ આંબેડકર કોલીની પાછળ રહેતા કાન્તીભાઈ મગનભાઈ કાંજીયાના દીકરા ભીમાભાઇ (ઉ.૨૮)એ પોતાની રહેણાંક મકાનની ઓરડીમાં કોઈ કારણોસર પોતાની ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચક્ચાકાર મચી જવા પામી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:40 pm IST)