Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમરેલીમાં નરેન્દ્રભાઇ ખુશખુશાલઃ રૂપાલા-સંઘાણી સાથે ચર્ચા

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગઇકાલે સૌરાષ્‍ટ્રના ચૂંટણી પ્રવાસે હતા. તેમણે અમરેલીમાં જાહેર સભા સંબોધેલ. ચિકકાર જનમેદની જોઇ તેઓ ખુશખુશાલ હતા. તેમણે મંચ પર અમરેલીના દિગ્‍જજ નેતાઓ કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા અને રાજયના પુર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી સાથે હળવા મુડમાં રસપ્રદ વાતો કરી હતી.

(11:38 am IST)