Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વાંકાનેરમાં ‘આપ'ના કાર્યકરોને નજરકેદ કરાયા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. ભાજપને અથવા યોગી આદિત્‍યનાથ ને ‘આપ' ના કાર્યકર્તાઓનો એવો તો શો ડર હતો ? કે આપના કાર્યકર્તા આરીફ બ્‍લોચ અને તોફીક અમરેલીયાથી શું નુકશાન હતું ? કે આ બન્નેને યોગી આદિત્‍યનાથના આગમનથી ગમન સુધી પોલીસ દ્વારા નજરકેદ કરવા પડયા ?

તે ચર્ચાએ જોર પકડયુ છે.

(12:08 pm IST)